Activity Showcase
SHRI PANCHOLI SAMAJ SURKSHA YOJNA
મહામંડળના આજીવન કાર્યકર્તા એવા મહેશભાઇ એમ.મિસ્ત્રી અને તેઓના સહકાર્યકર્તા દ્વારા આ યોજના મૂર્તિમંત કરવામાં આવી જેને હવે લગભગ 30 વર્ષો થયા.
આ સંસ્થાના સભ્યો ના નિધન થવાના પ્રસંગે સભ્યના નોમીનીને ચોક્કસ આર્થિક સહાય પુરી પાડે છે. હાલમાં આ સંસ્થાના ૧૬૫૦ ઉપર સભ્યો છે.
પ્રથમ થી જ વ્યારા એકમ આ સસ્થાનું સુકાન સંભાળતું આવ્યું છે , હાલમાં શ્રી મનીષભાઈ પંચોલી આના પ્રમુખ છે .